પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!
Archive for the ‘“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ’ Category
આદિલનું સમગ્ર સાહિત્ય
ઓક્ટોબર 31, 2015“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ
માર્ચ 4, 2013શ્રી ગણેશ કરું છું આજે માર્ચ ૪, ૨૦૧૩ ને સોમવારના રોજ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર “આદિલના શેરોનો આનંદ” પુસ્તકને મળતા આવકાર અને પ્રતિભાવોના વિભાગના.
મારા વહાલા વાચકોઃ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વિશે આપના પ્રતિભાવો પોસ્ટ કરવાનું અને/અથવા મને gparikh05@gmail.com સરનામે (સબ્જેક્ટમાં “આદિલના શેરોનો આનંદ” ગુજરાતી કે અંગ્રેજીમાં લખશો) મોકલવાનું ભાવભર્યું આમંત્રણ આપું છું. આપ ગુજરાતીમાં ન લખી શકો તો અંગ્રેજીમાં લખશો.
Hare Krishna Girish Prabhu,
Very nice. Congratulations for your latest release. May success be yours in this publication and many more.
Haribol
Satchitananda Dasa
P.S.: thank you for your kind words and appreciation for Bhajan Vriksha CD.
આદિલના શેરોનો આનંદ વાચકો માટે પણ આનંદદાયક બની રહે છે.
ખૂબ ખૂબ અભિનંદન ગિરીશભાઈ,
આદિલ મન્સૂરી ગુજરાતી ગઝલનો વળાંક છે. આપે તેમના શેરનું સંકલન કરી લોકો સુધી પહોંચાડ્યું તે આપની કાવ્યપ્રીતિ છે અને લોકોએ આપના કામને ભરપૂરવ વખાણ્યું તે આપની કાર્યની ઉદાત્તતા છે.
આદિલની કલમ અને આપની દૃષ્ટિનો સુભગ સમન્વય કર્યો આપે…
આપના દરેક કાર્ય માટે શુભેચ્છાઓ…
–અનિલ ચાવડા
“આદિલના શેરોનો આનંદ” પુસ્તક http://www.CreateSpace.com/3823518 પર મળે છે.