શ્રી
રામકૃષ્ણ
પરિવાર
સહુનો … !
Archive for ઓક્ટોબર, 2015
સહુનો પરિવાર … ! (ચતુર્શબ્દ મુક્તક)
ઓક્ટોબર 31, 2015આદિલનું સમગ્ર સાહિત્ય
ઓક્ટોબર 31, 2015પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!
આદિલની ગઝલ (ચતુર્શબ્દ મુક્તક)
ઓક્ટોબર 30, 2015આશિક
અમે
આદિલની
ગઝલના.
ભક્તિના જામ …! (ચતુર્શબ્દ મુક્તક)
ઓક્ટોબર 30, 2015જામ
અમે
ભક્તિના
પીધા … !
સહુને પ્યારી (ચતુર્શબ્દ મુક્તક)
ઓક્ટોબર 29, 2015રામકથા
છે
સહુને
પ્યારી.
ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાની ઇચ્છા !
ઓક્ટોબર 29, 2015મારી જન્મતારીખ છે નવેમ્બર ૧૪. એ છે જવાહર જન્મદિન જે બાલદિન તરીકે ઊજવાય છે.
ઇચ્છા છે સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ નીચેનાં ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાનીઃ
ગીતોમાં વાર્તા. રસ-લહાણી કરતાં કથાગીતો. સ્વ. રતિલાલ સાં. નાયકને અર્પણ.
ટમટમતા તારલા. ઇનામી પુસ્તકની નવી આવૃત્તિ.
લાલ લોહી (ચતુર્શબ્દ મુક્તક)
ઓક્ટોબર 28, 2015લાલ
લોહી
સહુ
કોઈનું.
નોંધઃ www.layastaro.com પર રાજેશ વ્યાસ મિસ્કીનની પઈક્તિઓ વાંચતાં આ ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું જે એમને અર્પણ કરું છું.
ગુજરાતી બેસ્ટ સેલર્સ લીસ્ટ
ઓક્ટોબર 28, 2015ગુજરાતી ભાષાનાં ઓક્ટોબર ૨૦૧૫માં સૌથી વધુ વેચાયેલાં પુસ્તકો કયાં? આવી યાદી દર મહિને થાય છે ખરી? થતી હોય તો મને એ વિશે આ બ્લોગ (www.GirishParikh.wordpress.com)
બ્લોગ પર પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
અંગ્રેજી બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી કેટલાંક અખબારો પ્રગટ કરે છે. આ રીતે ગુજરાતી ભાષાનાં બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી નિયમિત પણે પ્રગટ થવી જોઈએ. આ કામ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા કરી શકે.
ગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકો
ઓક્ટોબર 27, 2015અંગ્રેજીમાં Books in Print નામનું એક પુસ્તક પ્રકાશિત થાય છે જેની નવી આવૃત્તિઓ થતી રહે છે. આ પુસ્તક અમરિકાની મોટી લાઇબ્રેરીઓમાં જોવા મળે છે.
ગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકોનું પુસ્તક પ્રગટ થયું છે? જો ન થયું હોય તો Books in Print ના મોડેલ પરથી ગુજરાતી પ્રાપ્ય પુસ્તકોનું પુસ્તક પ્રગટ કરી શકાય. પુસ્તકનું વેચાણ મોટી લાઈબ્રેરીઓને કરી શકાય.
“નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે !
ઓક્ટોબર 27, 2015એક સાક્ષરના મત મુજબ “નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે !
યોજનાને કઈ રીતે અમલમાં મૂકી શકાય?
માતૃભાષા માટે અત્યંત પ્રેમ ધરવતા તથા વ્યાપારી કુનેહ વાળા (ગુજરાતીઓનો આ જન્મજાત ગુણ છે!) અમેરિકા અને કેનેડામાં વસતા નવ ગુજરાતીઓનું નેટવર્ક બનાવીએ. આ ટીમને હું નામ આપું છું “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર.”
મહાલક્ષ્મીમાતાજીની, માસરસ્વતીની તથા માતૃભાષાની કૃપાથી આ લખનાર “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર”નો સેવક બનશે.
પુસ્તક પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ નફાકારક તો બનશે જ, એ આત્મસંતોષ પણ આપશે.
(વધુ હવે પછી …)