સમરથ
શું
છૂટે
કર્મોથી ?
શું
છૂટે
કર્મોથી ?
નોંધઃ તુલસીદાસે ગાયું છેઃ “સમરથકો ના દોષ ગોસાંઈ”. પણ સમરથનાં કર્મોનું શું? કર્મનો સિદ્ધાંત શું એમને ન લાગુ પડે? પહેલાં “સમરથ ના છૂટે કર્મોથી!” એમ લખવાનો વિચાર આવ્યો, પણ પછી ઉપર મુજબ મુક્તક લખાયું જે તુલસીદાસની ક્ષમાયાચના સાથે રજૂ કરું છું.