Archive for માર્ચ, 2017

સમરથનાં કર્મો! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 30, 2017
સમરથ
શું
છૂટે
કર્મોથી ?
નોંધઃ તુલસીદાસે ગાયું છેઃ “સમરથકો ના દોષ ગોસાંઈ”. પણ સમરથનાં કર્મોનું શું? કર્મનો સિદ્ધાંત શું એમને ન લાગુ પડે? પહેલાં “સમરથ ના છૂટે કર્મોથી!” એમ લખવાનો વિચાર આવ્યો, પણ પછી ઉપર મુજબ મુક્તક લખાયું જે તુલસીદાસની ક્ષમાયાચના સાથે રજૂ કરું છું.

‘ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ’ કેટેગોરીમાં હાલ નવા પોસ્ટ કરીશ નહીં

માર્ચ 12, 2017

રવિવાર  માર્ચ ૧૨, ૨૦૧૭  ચૈતન્ય પૂર્ણિમા

‘ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ’ કેટેગોરીમાં હાલ નવા પોસ્ટ કરીશ નહીં એની નોંધ લેશો. ૨૦૧૮ના પ્રથમ ક્વોર્ટરમાં ૨૦૧૭ના ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનું કુલ પરિણામ જણાવવા પ્રયત્ન કરીશ.

અમેરિકાના  સ્ટોકમાર્કેટના સ્ટોક અને/અથવા ઓપ્શન વિશે આપ મને પ્રશ્નો gparikh05@gmail.com સરનામે ગુજરાતી કે અંગ્રેજીમાં લખીને પૂછી શકો છો. (સબ્જેક્ટ લાઈનમાં Investing Trading Question લખશો.) હું જવાબ આપવા પ્રયત્ન કરીશ.

–ગિરીશ પરીખ