પાર્થિવ પ્રેમ (ચતુર્શબ્દ મુક્તક)

દસમી

ભક્તિ

પાર્થિવ

પ્રેમ !

નોંધઃ નવધા ભક્તિ જાણીતી છે. શ્રી રામે પણ શબરીમાતાને દશધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. તો પછી દસમી ભક્તિ કઈ રીતે આવી? આપણા સુવિખ્યાત સર્જક પન્નાલાલ પટેલે એમની નરસિંહ મહેતા વિશેની નવલથામાં દસમી ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. અલબત્ત, સાચો પાર્થિવ પ્રેમ પણ ભક્તિ જ છે. એ અપાર્થિવ પ્રેમ તરફ લઈ જઈ શકે. આ મુક્તક પન્નાલાલ પટેલને અર્પણ કરું છું.

Leave a comment