ઉદયન ઠક્કરને સલામ … !

શ્રી ગણેશ કર્યા છે ઉદયન ઠક્કરે www.PoetryIndia.com વેબસાઈટના. આ વેબસાઈટ વિશે www.GirishParikh.wordpress.com બ્લોગ પર લખતો રહીશ. વેબસાઈટ તથા બ્લોગ બન્નેની નિયમિત મુલાકાત લેતા રહેશો.

મારી દૃષ્ટિએ  PoetryIndia.com ભારતના કવિઓનાં કાવ્યોને અંગ્રેજીમાં રજૂ કરીને વિશ્વના કાવ્યરસિકોને ભારતનો કાવ્ય-ખજાનો ભેટ ધરે છે.

અને બીજી અગત્યની વાતઃ ભારતના કવિઓને નોબેલ પ્રાઈઝ જીતવાની તક www.PoetryIndia.com આપે છે. અલબત્ત, નોબેલ પ્રાઈઝ જીતવા માટે ભગીરથ પ્રયત્નો કરવા પડશે પણ આશા રાખું છું કે PoetryIndia.com વેબસાઈટે સર્જેલા પ્લેટફોર્મ પરથી એ કામ થઈ શકશે. આ વિશે હું આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર અવારનવાર લખતો રહીશ.
લીંકઃ

Leave a comment