“જળમાં હવે ચંદ્ર નથી !”

તીર્થેશે ઝેન સાધ્વી ચિયોનોનું “No more moon in the water !” પોસ્ટ કર્યું છે.
ગજબનું છે આ “મુક્તકાવ્ય” (“અછાંદસ” શબ્દ મને યોગ્ય લાગતો નથી!) તીર્થેશના આસ્વાદથી એનું રહસ્ય ખૂલે છે!
 આ મુક્તકાવ્યને ગુજરાતીમાં અવતાર  કેમ ન આપ્યો ?
ચિયોનોના મુક્તકાવ્યની લીંકઃ
http://layastaro.com/?p=13154

Leave a comment