સ્ટ્રોંગ પ્રીસ્ક્રીપ્શન ! Strong Pre-scription !

તમને લખવાનો પુરસ્કાર લેતાં આવડે છે?

-તો લખો !

નોંધઃ સ્વ. સુરેશ દલાલ ઉપરની વાત એમના “Pre-scription” (http://layastaro.com/?p=8759) મુક્તકાવ્ય (અછાંદસ નહીં  કહું!) માં કેમ ભુલ્યા એ સમજાતું નથી.

દેખીતું છે કે લેખકોને પણ જીવવા માટે નાણાંની જરૂર હોય છે — અને એ જીવતા રહે તો જ લખી શકે ને!
ખેર! સુ.દ. જીવતા હોત તો એમને ઉપરની પંક્તિઓ જરૂર બતાવત — અને એમના કાવ્યમાં એ ઉમેરવા માગે તો અનુમતિ જરૂર આપત, પણ પુરસ્કાર લઈને!

Leave a comment