તમને લખવાનો પુરસ્કાર લેતાં આવડે છે?
-તો લખો !
નોંધઃ સ્વ. સુરેશ દલાલ ઉપરની વાત એમના “Pre-scription” (http://layastaro.com/?p=8759) મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) માં કેમ ભુલ્યા એ સમજાતું નથી.
દેખીતું છે કે લેખકોને પણ જીવવા માટે નાણાંની જરૂર હોય છે — અને એ જીવતા રહે તો જ લખી શકે ને!
ખેર! સુ.દ. જીવતા હોત તો એમને ઉપરની પંક્તિઓ જરૂર બતાવત — અને એમના કાવ્યમાં એ ઉમેરવા માગે તો અનુમતિ જરૂર આપત, પણ પુરસ્કાર લઈને!
Leave a comment