કાંઠા
વિના
વહી’તી
નદી !
નોંધઃ વિવેક મનહર ટેલરનો એક શેરઃ
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
પણ એક નદી કાંઠા વિના વહી હતી અને એ પાવન ગંગા ભારતમાં છે. સ્વર્ગથી ગંગાનું શિવજટામાં અવતરણ થયેલું અને કોઈ કાંઠા વિના ગંગા આકાશમાર્ગે વહી હતી .
વિવેક મનહર ટેલરના શેરની લીંક (જુઓ એમાં La’Kantની કોમેન્ટ):
http://layastaro.com/?p=9935
http://layastaro.com/?p=9935
Leave a comment